News of Thursday, 6th September 2018
RSS એ કહ્યુ સમલૈંગિકતા ગુન્હો નથી પણ આવા સંબંધો અપ્રાકૃતિક ગણાય :
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ RSS એ કહ્યું કે તેઓ પણ સુપ્રીમ કોર્ટની જેમ સમલૈંગિકતા ને ગુન્હો નથી ગણતા.પણ આવા સંબંધો અને લગ્ન પ્રાકૃતિક નથી હોતા. સંઘના પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે કહ્યું કે પરંપરા મુજબ ભારતીય સમાજ પણ સમલૈંગિક સંબંધોને માન્યતા આપતા નથી. અને આ માટે સંઘ આવા સંબધોને સમર્થન નથી આપતા.
(12:23 am IST)