News of Thursday, 6th August 2020
કર્ણાટકમાં કોરોનાનો કહેર : અત્યાર સુધીમાં 2804 લોકોના મોત: બેંગલુરુમાં 1848 મોત
નવા 5616 કેસ સાથે કુલ કેસનો આંકડો 1,50 લાખને પાર પહોંચ્યો
બેંગ્લુરુ : કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 100 લોકોના મોત થવાની સાથે જ મૃત્યુઆંક વધીને 2804 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.50 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5619 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 1848 તો એકલા બેંગ્લુરુના છે
(12:31 pm IST)