મુખ્ય સમાચાર
News of Thursday, 6th August 2020

સુશાંત મામલાથી આદિત્ય ઠાકરેના તાર જોડવાની કાવતરૃ ચાલી રહી છેઃ શિવસેનાની પ્રતિક્રિયા

મુંબઇઃ સુશાંતસિંહ રાજપૂત મામલામાં બિહારથી લઇ મહારાષ્ટ્ર સુધી રાજનીતિ જારી છે. આ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતએ આરોપ લગાવ્યો છે કે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલાથી મહારાષ્ટ્રના મંત્રી અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેના તાર જોડવાની સાજિશ થઇ રહી છે.

(11:49 pm IST)