News of Thursday, 6th August 2020
ઇકબાલ અંસારીએ સ્પષ્ટ કર્યું: નિર્ણય આવ્યા પછી હવે કોઇ વિવાદ નહીં
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ફેંસલો આવી ગયાને લગભગ નવ મહિના વીતી ગયા છે જયારે આજ અહીં શ્રીરામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ પણ છે આને લઇ બાબરી મસ્જીદના પક્ષકાર રહેલ ઇકબાલ અંસારીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયા પછી નવ મહિના વીતી ગયા છે હવે મંદિર-મસ્જીદનો કોઇ વિવાદ બચ્યો નથી.
(8:37 am IST)