મુખ્ય સમાચાર
News of Saturday, 6th June 2020

પુરોહિતો, વ્‍યાપારીયોથી વાત કર્યા પછી ચારધામ યાત્રા શરૂ કરવા પર લેવાશે નિર્ણયઃ ઉતરાખંડના સીએમની પ્રતિક્રિયા

દેહરાદૂનઃ ઉતરાખંડના મુખ્‍યમંત્રી ત્રિવેન્‍દ્રસિંહ રાવતએ કહ્યુ અમે ચારધામ યાત્રા  શરૂ કરવા પર કોઇપણ નિર્ણય ત્‍યાંના પુરોહિત સમાજ અને વ્‍યાપારી સમાજથી વાતચીત કરીને લેશું યાત્રા સુરક્ષિત રહે એજ અમારૂ લક્ષ્ય છે.

યાત્રાને કેવી રીતે સુરક્ષિત કરી શકાય છે. એના પર અમારા અધિકારી કાર્ય કરી રહ્યા છે. આના પર સરકાર નિર્ણય કરશે.

(12:00 am IST)