મુખ્ય સમાચાર
News of Thursday, 6th June 2019

વાયુસેનાના લાપતા એએએન-૩ર ના પાયલોટની પત્નીએ વિમાનને રડારથી ગાયબ થતાં જોયું

         સોમવાર બપોરના જયારે અરૂણાચલ પ્રદેશમાં ભારતીયી વાયુસેનાનુ એએએન-૩ર વિમાન રડારથી ગાયબ થયુ ત્યારે વિમાનના પાયલોટ ફલાઇટ લેફટનન્ટ આશિષ તંવર (ર૯) ની પત્ની સંધ્યા જોરહાર (આસમ) એરબસની એર ટ્રાફીક કન્ટ્રોલ (એટીસી) રૂમમા હાજર હતી. વિમાન ઉડાન ભર્યાના અર્ધા કલાક પછી લાપતા થયુ હતુ. જેમાં ૧૩ વાયુસૈનિક સવાર હતા.

(11:47 pm IST)