News of Thursday, 6th June 2019
મને પુરો ભરોસો છે વાયુસેનાનું લાપતા વિમાન ચીન પહોચ્યું હશેઃ પાયલોટની માતાની વ્યથા
અરૂણાચલ પ્રદેશમા સોમવારના રડારથી ગાયબ થયેલ વાયુસેનાનું એએએન ૩ર વિમાનના પાયલોટ ફલાઇટ લેફટનન્ટ આશિષ તંવરની માતા સરોજ તંવરએ કહ્યું છે કે મને પુરો ભરોસો છે કે વિમાન સીમાપાર ચીનમાં ચાલ્યુ ગયુ હશે. એમણે કહ્યું તપાસ અભિયાનમા ઝડપ લાવવા માટે ભારત સરકાર પડોશી દેશથી વાત કેમ નથી કરતી.
(11:37 pm IST)