News of Saturday, 5th December 2020
શનિવાર ૫ ડિસેમ્બરથી ખેડૂતોના ૩ દિવસના જલદ કાર્યક્રમોનો પ્રારંભ થશે
પાંચ ડિસેમ્બર શનિવારે દેશભરમાં ખેડૂતો દ્વારા સરકારની અને કોર્પોરેટસની નનામી સળગાવવામાં આવશે. રવિવારે રમતવીરો દ્વારા સરકારને એવોર્ડ પરત આપવામાં આવશે. અને સોમવારે તા. ૭ના રોજ ભારત બંધનું અને દિલ્હીની બાકી ૩ સરહદો પણ બંધ કરવાનું એલાન ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે. ન્યૂઝફર્સ્ટ
(8:38 am IST)