મુખ્ય સમાચાર
News of Thursday, 5th September 2019

મુંબઇમાં જીતેન્દ્ર શાહને ત્યાં વિધ્નહર્તાની પધરામણી

મુંબઇઃ અંધેરીમાં રહેતા જૈન દેહરાવાસી પરિવાર શ્રી જીતેન્દ્ર ભોગીલાલ શાહ ને ત્યાં તેમના દીકરા કૃણાલ અને રીમા ની પ્રેરણાથી ચોથા વર્ષે વિઘ્નહર્તાનું આગમન થયું અને દર વર્ષની જેમ આ વર્ષે ભકતોને હાર-પ્રસાદ ન લાવવાનું સુચન કરેલ અને જે કોહીને  અર્પણ કરવું હોઈ તેમને લેખન સામગ્રી લાવવા અનુરોધ કરેલ છે જેથી જરૂરિયાત બાળકો ને સ્કૂલમાં ઉપયોગ થાય તેમ અમિતાબ દોશીની યાદીમાં જણાવાયું છે.

(3:59 pm IST)