News of Thursday, 5th September 2019
પાક. પ્રદર્શનકારીઓએ લંડનમાં ભારતીય ઉચ્ચાયોગને પહોંચાડયું નુકસાનઃ મેયર બોલ્યા અસ્વીકાર્ય
જમ્મુ-કાશ્મીર સંબંધિત અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા પછી હજારો પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ મંગળવારના લંડનમા આવેલ ભારતીય ઉચ્ચાયોગની બહાર હિંસક દેખાવો કર્યા.
પ્રદર્શનકારીઓએ ઉચ્ચાયોગ પર ઇંડા અને પથ્થરો ફેંકયા અને પરિસરને નુકસાન પહોંચાડયુ હતુ આ પછી લંડનના મેયર સાદિકખાનઅ ટવિટ કર્યુ હું આ અસ્વીકાર્ય હરકતની કડક નિંદા કરૂ છુ. પોલીસે કાર્યવાહીના નિર્દેશ આપ્યા.
(12:00 am IST)