News of Friday, 5th July 2019
ઇંદોર નગર નિગમએ તે ઇમારત પાડી જેને લઇ આકાશએ બેટથી કરી હતી અફસરની પિટાઇ
ઇંદોર ( મધ્યપ્રદેશ) નગર નિગમએ શુક્રવારના તે ઇમારતને પાડી હતી જેને લઇ બીજેપી મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના ધારાસભ્ય પુત્ર આકાશ વિજયવર્ગીયએ નગર નિગમ અધિકારીની બેટથી મારકુટ કરી હતી.
ર૬ જૂનની આ ઘટના પછી આકાશને જેલ જવુ પડયુ હતુ. અને હાલમાં તે જામીન પર છે.
આકાશને નોટીસ મોકલવાનો બીજેપીએ ઇન્કાર કર્યો છે.
(12:14 am IST)