મુખ્ય સમાચાર
News of Friday, 5th June 2020

પ્રાઇવેટ હોસ્‍પિટલોમાં કોરોના ઇલાજની ફી નક્કી કરવા વાળી અરજી પર સુપ્રિમ કોર્ટએ કેન્‍દ્રથી માંગ્‍યો જવાબ

નવી દિલ્લીઃ સુપ્રિમ કોર્ટએ એક જન હિત અરજી પર સુનાવણી કરતા એક અઠવાડીયાની અંદર કેન્‍દ્રની પ્રતિક્રિયા માંગી છે. જન હિત અરજીમાં માનગી હોસ્‍પિટલો દ્વારા કોરોના વાયરસના દર્દીઓથી ઇલાજ માટે ફીની સીમા નક્કી કરવાની માંગ કરવામા આવી છે.

(11:12 pm IST)