News of Friday, 5th June 2020
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ રાયગઢ માટે ૧૦૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની ધોષણા કરી
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ રાયગઢ જિલ્લામાં ચક્રવાત નિસર્ગના કારણ થયેલ નુકશાનની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. અને ૧૦૦ કરોડ રૂપિયા આપતકાલિન રાહતના રૂપમાં પ્રદાન કરવામા આવશે.
(10:35 pm IST)