News of Friday, 5th June 2020
કોરોના મહામારીને લઇ મે માસમાં ૪૦ ટકા ઘટી ખાદ્ય તેલની આયાત
નવી દિલ્લીઃ ભારતએ આ વરસે મે માસમા ગયા વરસના મુકાબલે ૪૦ ટકા ઓછુ ખાવાના તેલની આયાત કરી ખાદ્યતેલ ઉદ્યોગ સંગઠન સોલ્વેન્ટ એકસ્ટ્રેકર્સ એશોશીએશન ઓફ ઇન્ડયા યાની એસઇએએ કહ્યુ કે આ વર્ષ મે માસમા ખાદ્ય તેલનલ આયાત ૨૦૧૧ પછી સૌથી ઓછી છે
ઉદ્યોગ સંગઠનના મુતાબિક કોરોના કાળમાં દેશમા હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન બંધ રહેવાના કારણે આ સ્થિતિ સર્જાઇ.
(12:00 am IST)