News of Sunday, 5th April 2020
સોશિયલ મીડિયા પર સરકારની નજર અફવા ફેલાવવા પર કાર્યવાહી થશે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લોકોને અફવા નહીં ફેલાવવા અપીલ કરી
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સોશિયલ મીડિયા પર સરકારની નજર છે. રવિશંકર પ્રસાદએ લોકોને અફવાહ ન ફેલાવાની અપીલ કરી છે અને સાથે એમ પણ કહ્યું કે અફવાઓ ફેલાવનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
(10:57 pm IST)