News of Tuesday, 5th January 2021
આનંદો.. ભારતમાં ૧ કરોડથી વધુ કોરોના દર્દીઓ સાજા થઈ ગયા
દેશમાં કોરોના મહામારીનો આતંક દિવસેને દિવસે ઓછો થતો જાય છે અને વધુ ને વધુ લોકો આ દર્દમાંથી સાજા થતા જાય છે. ન્યુઝફર્સ્ટના મોડીરાત્રીના અહેવાલ મુજબ ભારતમાં કોરોનાવાયરસમાંથી એક કરોડથી વધુ લોકો સાજા થઈ ગયા છે. દરરોજ નવા કોરોના કેસોની સરખામણીમાં વધુને વધુ લોકો સાજા થતા જાય છે..
(11:36 pm IST)