News of Friday, 4th October 2019
જમવામાં ડુંગળીનો ઉપયોગ બંધ કરી દીધોઃ ભારતથી ડુંગળીની નિકાસ રોકવા પર બાંગ્લાદેશના પીએમની પ્રતિક્રિયા
ભારતએ તાત્કાલીક અસરથી ડુંગળીની નીકાસ પર પ્રતિબંધ મુકવાના નિર્ણય પર બાંગ્લાદેશી પ્રધાનમંત્રી શેખ હસીનાએ દિલ્લીમા આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું છે મે મારા કુકને ડુંગળીનો ઉપયોગ બંધ કરવા કહ્યો છે.
હસીનાએ કહ્યું એમણે અમારા માટે સમસ્યા પેદા કરી છે મને નથી ખ્યાલ કે આપે ડુંગળી નિકાસ કરવાનું કેમ બંધ કર્યુ.
(10:51 pm IST)