News of Friday, 4th October 2019
અમે પગલાઓ લીધા છે : હવે પાકિસ્તાન અમારી વાતચીત નહી સાંભળી શકેઃ વાયુસેના પ્રમુખ ભદૌરિયા
વાયુસેના પ્રમુખ આર.કે.એસ. ભદૌરીયાએ પાકિસ્તાન દ્વારા પાયલોટોથી ભારતના સંચારને જામ કરવાના સવાલ પર કહ્યૂં છે કે અમે સુરક્ષિત રેડીયો સંચાર માટે કદમ ઉઠાવ્યા છે.
તે હવે અમારી વાતચીત નહી સાંભળી શકે બાલાકોટ એરસ્ટ્રાઇક પછી હવાઇ સંઘર્ષમાં રેડિયો સીસ્ટમ જામ હોવાને લઇ પાયલોટ અભિનંદન વર્તમાનનો વાયુસેનાથી સંપર્ક તુટી ગયો હતો.
(10:29 pm IST)