News of Friday, 4th October 2019
દૂરદર્શન ચેન્નાઇ કેન્દ્રએ લાઇવ ન દેખાડયું પીએમનું ભાષણઃ અધિકારી થયા સસ્પેન્ડઃ
ઇન્ડીયન એકસપ્રેસએ કહ્યું છે કે ચેન્નાઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણનું લાઇવ ન કરવા બદલ સ્થાનીય દૂરદર્શન કેન્દ્રના આસીસ્ટંટ ડાયરેકટર
(પ્રોગ્રામ) આર. વાસુમતીને સસ્પેન્ડ કરી દીધેલ છે.
એક અધિકારીએ જણાવફૂ કે અમે એમનું (પીએમ) આઇઆઇટી મદ્રાસના દીક્ષાંત સમારોહનુ ભાષણ તો બતાવેલ પણ ભારત- સિંગાપુર હેકાર્થાન ર૦૧૯ નું એમનુ ભાષણ દેખાડવામા ચુક થઇ ગયેલ.
(8:41 am IST)