News of Friday, 4th October 2019
જયપુર દેશનું સૌથી સ્વચ્છ રેલ્વે સ્ટેશન, દિલ્હીથી ફકત આનંદવિહાર ટોપ-૧૦૦ માં
રેલ મંત્રાલય દ્વારા જારી સ્વચ્છતા સર્વેક્ષણ અનુસાર જયપુર દેશનું સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન છે જયારે જોધપુર બીજા નંબર પર છે.
રાજસ્થાનના કુલ ૭ સ્ટેશન ટોપ ૧૦ મા સામેલ છે. અને જમ્મુ તવી (૪) વિજયવાડા (૭) અને હરિદ્વાર (૧૦) પણ ટોચના ૧૦ મા છે.
દિલ્હીનુ આનંદવિહાર સ્ટેશન ર૬ મા અને નવી દિલ્હી સ્ટેશન ૧૬પ મી પાયદાન પર છે.
(12:00 am IST)