મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

ભૂલો અમારાથી થઇ, જનતાની માફી માંગીશુઃ પટનાના પૂર પર ગિરિરાજની પ્રતિક્રિયા

        કેન્‍દ્રીય મંત્રી ગિરીરાજસિંહએ કહ્યું છે કે પટનાના પુર માટે જનતા નહી પણ અમે જવાબદાર છીએ. અમે જનતાની માફી માંગશુ.

        ભૂલો અમારાથી થઇ છે પ્રકૃતિના નામ પર બહાના નહી બતાવીએ એમણે કહ્યું અમે જનતાને એલર્ટ તો કરી પણ અમે એલર્ટ નથી થઇ શકયા કે પાણીનો નીકાલ કેવી રીતે કરવો.

        ગિરિરાજએ કહ્યું પટનાનો જલપ્રલય પ્રાકૃતિક આપદા નથી સરકારની ચૂક છે સીએમ નીતીશએ પટનાના પુરને પ્રાકૃતિક આપદા બતાવી હતી.

(12:00 am IST)