News of Friday, 4th September 2020
જમ્મૂ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનના પરિજનને રૂપિયા પ૦ લાખ આપશે સરકારઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથએ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદિયોથી અથડામણ દરમ્યાન શહીદ થયેલા કનોજના બીએસએફ જવાન વીરપાલસિંહના પરિજનને રૂપિયા પચાસ લાખ અને ઘરના એક સભ્યને નોકરી આપવાની ઘોષણાા કરી છે. કનોજના એક રસ્તાનું નામ શહીદ વીરપાલજીની સ્મૃતિમાં રહેશે.
(8:48 am IST)