News of Wednesday, 4th August 2021
૨૦૨૩ ના અંત સુધીમાં અયોધ્યા ખાતે નવા રામ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિના દર્શન પૂજન શરૂ થઈ જશે
અયોધ્યા ખાતે નવા રામમંદિરમાં ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ભગવાન શ્રી રામની મૂર્તિના દર્શન થઇ શકશે. દર્શનાર્થીઓ આ સમયગાળા દરમિયાન ભગવાન શ્રીરામની મૂર્તિના દર્શન અને પૂજન પણ કરી શકશે તેમ જાણીતા પત્રકાર મેઘા પ્રસાદ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવે છે.
(8:41 pm IST)