News of Wednesday, 4th August 2021
ધર્માંતરણ કરેલા ખ્રિસ્તીઓને એ લાભ મળી શકે નહીં: કેન્દ્ર સરકાર
પછાત વર્ગો (શેડ્યુલ કાસ્ટ) માટેની કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓના લાભ ધર્મ પરિવર્તિત ખ્રિસ્તીઓને આપી શકાતા નથી: સંસદમાં મોદી સરકારની સ્પષ્ટતા
(4:19 pm IST)