News of Saturday, 4th April 2020
તબલીગી જમાતના પ્રમુખ મૌલાના મુહમદ સાદના વકીલ એ એમએ મળેલ નોટીસનો જવાબ દાખલ કર્યો
નવી દિલ્હી : દિલ્હીમાં તબલીગી જમાતના પ્રમુખ મૌલાના મુહમ્મદ સાદના વકીલએ કહ્યુૈં કે એમને પોલીસ દ્વારા આપવામાં આવેલ નોટસનો જવાબ દાખલ કર્યો છેૃ.
અને દસ્તાવેજો રજૂ કરવા માટે સમય માંગ્યો છે. કારણ કાર્યાલય અને વિભાગો લોકડાઉનના કારણે બંધ છે.
(9:15 pm IST)