મુખ્ય સમાચાર
News of Saturday, 4th April 2020

દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૩૮૪ કેસ પોઝીટીવ, ૨૪ કલાકમાં ૯૧ મામલા સામે આવ્યાઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ આપી માહિતી

ન્યુ દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી આરવિંદ કેજરીવાલએ કહ્યુ કે દિલ્લીમાં અત્યાર સુધી ૩૮૪ કોરોના વાયરસના પોઝીટીવ કેસ મળ્યા છે છેલ્લા ૨૪ કલાકમાં ૯૧ મામલાનો વધરો થયો છે.

એમણે આગળ બતાવ્યુ કે ૩૮૪ મામલામાંથી પ૮ દર્દીઓએ વિદેશ યાત્રા કરી હતી આમાંથી દિલ્લીના કોઇ નથી પણ અહી કવોરોન્ટાઇઝમાં રાખવામા આવ્યા છે. આમાંથી ૨૫૯ લોકો નિજામુદ્દીન મરકજના કાર્યક્રમમાં શામેલ હતા.

(12:00 am IST)