News of Saturday, 4th January 2020
તમે ભારતના પીએમ છો કે પાકિસ્તાનના એમ્બેસેડરઃ પાકિસ્તાન સામે આંદોલન કરવાની પીએમની સલાહની મમતાએ ઝાટકણી કાઢી
પヘમિ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સીએએ વિરોધીઓ પર આંદોલન કરવું છે તો પાકીસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાચારોને લઇ કરો નિવેદન પછી કહ્યુ છે તમે ભારતના પ્રધાનમંત્રી છો કે પાકિસ્તાનના એમ્બેસેડર?
એમણે કહ્યું કોઇ નોકરી માંગે કોઇ કહે કે અમારી પાસે ઉદ્યોગ નથી તો પ્રધાનમંત્રી કહે છે પાકિસ્તાન જાવ.
મમતા બેનરજીએ કહ્યું ભારત શાનદાર સંસ્કૃતિ અને વિરાસતવાળો દેશ છે તમે કેમ ભારતની તુલના પાકિસ્તાન સાથે કરતા રહો છો ?
(12:00 am IST)