મુખ્ય સમાચાર
News of Friday, 3rd December 2021

ભુપેન્દ્રભાઈ ગજાનનદાદાના દર્શને

 મુંબઈઃ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં શ્રી સિધ્ધિવિનાયક મંદિર મુંબઈની મુલાકાત લઈ ભાવપૂર્વક દર્શન કર્યા હતા. તે સમયની તસ્વીર.

(12:35 pm IST)