News of Friday, 3rd December 2021
ભુપેન્દ્રભાઈ ગજાનનદાદાના દર્શને
મુંબઈઃ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં શ્રી સિધ્ધિવિનાયક મંદિર મુંબઈની મુલાકાત લઈ ભાવપૂર્વક દર્શન કર્યા હતા. તે સમયની તસ્વીર.
(12:35 pm IST)