News of Tuesday, 3rd December 2019
અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળાથી જોડાયેલ મની લોન્ડરીંગ મામલામાં રતુલ પુરીને મળ્યા જામીન
અગસ્તા વેસ્ટ લેન્ડ હેલીકોપ્ટર ગોટાળામાં જોડાયેલ મની લોન્ડરીંગ મામલામાં સોમવારના દિલ્લી વિશેષ અદાલતએ વેપારી રતુલ પુરીને જામીન આપ્યા.
એમને રૂ. પ લાખના જામીન અને તેટલી જ રકમના બે બોન્ડ જમા કરવા કહ્યું છે. અદાલતએ રતુલને પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓથી સંપર્ક ન કરવા નિર્દેશ પણ આપ્યો.
(11:50 pm IST)