News of Sunday, 3rd November 2019
આ ધમકી ન હતીઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નિવેદન પર બીજેપી નેતા મુન ગંટીવાર
મહારાષ્ટ્રના મંત્રી અને બીજેપી નેતા સુધીર મુનગંટીવારએ પોતાના જો નકકી સમયમાં સરકારનું ગઠન ન થયું તો રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગી જશે. નિવેદન પર કહ્યું છે કે આ ધમકી નથી.
મુન ગંટીવારએ કહ્યું બંધારણીય પ્રાવધાનો અનુસાર એમણે એક સવાલનો જવાબ આપ્યો જો શિક્ષક વિદ્યાર્થીઓને સવાલોના જવાબ આપે તો એને ધમકી ન કહેવાય.
(12:00 am IST)