મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

યુપીના મુખ્યમંત્રી યોગીએ વારાણસીમાં આલિશાન અને અદ્યતન ''અલકનંદા'' કુંજનું લોકાપર્ણ કયુંર્

એક અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં પહેલું પંચતારક લગ્જરી ક્રુજ ''અલકનંદા''નું લોકાપર્ણ  કર્યું. લગ્જરી ક્રુજનું સંચાલન કંપનીને સોંપવામાં આવ્યું છે. કંપની યાત્રીઓને  અસ્સીઘાટથી રાજઘાટ સુધી અને વારાણસીના બધાજ ૮૪ ઘાટની સહેલગાહ કરાવશે. ગંગા પ્રદુષિત ન બને માટે ક્રુજમાં બાયોટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી છે.(૧.૨૫)

(4:45 pm IST)