મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

નેપાળમાં 3 વર્ષ પછી ખુલ્યું શ્રીકૃષ્ણ મંદિર : 17 મી સદીનું લલિતપુર મુકામે આવેલું મંદિર 2015 ની સાલમાં ધરતીકંપથી ધ્વસ્ત થઇ ગયું હતું :જન્માષ્ટમી નિમિત્તે ખુલ્લું મુકાયું : જય શ્રી કૃષ્ણ

કાઠમંડુ : નેપાળમાં 2015 ની સાલમાં ધરતીકંપએ સર્જેલી તારાજીના કારણે થયેલી પુષ્કળ જાનહાની તથા મલ્હાની ના કારણે અનેક પ્રાચીન મકાનો તથા મંદિરો ધ્વસ્ત થઇ ગયા હતા જેમાં લલિતપુરમાં આવેલું 17 મી સદીમાં બંધાયેલું શિખરબંધ શ્રી કૃષ્ણ મંદિર પણ ભારે નુકશાનના કારણે 3 વર્ષથી બંધ હતું જે નવનિર્માણ દ્વારા ફરીથી જન્માષ્ટમી તહેવાર પ્રસંગે ખુલ્લું મુકતા ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

(12:09 pm IST)