મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd June 2020

કોરોનાનો કહેરઃ દિલ્લીના ઉપરાજયપાલની ઓફિસમાં ૧૩ લોકોને કોરોનાની પુષ્ટિઃ ખળભળાટ

 

નવી દિલ્લીઃ દિલ્લીના ઉપરાજયપાલ અનિલ વૈજલના કાર્યાલયમાં ૧૩ લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે એક સાથે આટલા કેસો નોંધાવાથી હડકંપ મચી ગયો છે.

(11:34 pm IST)