મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

રેલવે દ્વારા કોરોના દર્દીઓ માટે દેશભરમાં ૪ હજાર રેલવે કોચમાં ૬૪ હજાર બેડ ઉભા કરી દેવાયા

દેશભરમાં કોરોના કેસો જોરશોરથી વધવા લાગતા રેલવે તંત્ર પણ મદદે દોડી ગયું છે. આજે રેલવે ખાતાએ જાહેર કર્યું છે કે ચાર હજાર જેટલા રેલવેના ડબ્બા આઈસોલેટ કરવામાં આવ્યા છે અને કોરોના દર્દીઓની સારવાર માટે દેશભરમાં અલગ-અલગ સ્થળોએ ૬૪ હજાર બેડની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે

(11:09 am IST)