News of Monday, 3rd May 2021
નંદીગ્રામમાં તમામ મતોનું રી-કાઉન્ટિંગ કરવાની માગણી ચૂંટણીપંચે ફગાવી દીધી: પરિણામ જાહેર કરવાની તૈયારી
ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે તૃણમૂલ કોંગ્રેસની નંદીગ્રામ બેઠક ઉપર તમામ મતોની ફેર ગણતરી કરવાની વિનંતી ફગાવી દીધી છે. ટૂંક સમયમાં અંતિમ પરિણામો જાહેર કરવામાં આવશે. આ બેઠક ઉપર મમતા બેનરજીને હરાવી ભાજપના સુધેન્દુ અધિકારી જીતી રહ્યા છે
(12:00 am IST)