News of Friday, 3rd May 2019
હૈદરાબાદમાં ચારમિનારની એક મિનારનો હિસ્સો તુટયો
હૈદરાબાદમાં આવેલ ચાર મીનારના એક મિનારનો હીસ્સો બુધવાર રાતા તુટયો જો કે આ દરમ્યાન કોઇના ઘાયલ થવાના ખબર નથી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) ચાર મીનારની મરામત અને રખ-રખાવનુ કામ કરી રહી છે. અને ખબર છે કે જે મીનારને નુકશાન પહોચ્યુ છે એની મરામતનુ કામ પુરુ થઇ ચુકયુ હતુ.
(12:00 am IST)