News of Friday, 3rd April 2020
તબલીગીમાં શામેલ ૧ર૦૩ લોકોની યૂપીમાં ઓળખ, ૪૭ પોઝીટીવ
લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારએ બતાવ્યું છે કે નિજામુદીનની તબલીગી જમાતમાં શામેલ થવાવાળા ૧ર૦૩ લોકોની ઓળખ થઇ ચૂકી છે આમાંથી ૮૯૭ના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાઇ ચૂકયા છે અત્યાર સુધી ૪૭ સેમ્પલ પોઝીટીવ આવ્યા છે.
(10:46 pm IST)