મુખ્ય સમાચાર
News of Friday, 3rd April 2020

લગભગ ૯૦૦૦ તબલીગ જમાતના સભ્યો અને તેમના સંપર્કમાં આવનારાઓ કવોરેન્ટાઇન

૯૦૦૦ તબલીગી જમાતીઓ અને તેમના સંપર્કોને ઓળખી કાઢયા છે જેમાં ૧૩૬૦ જેટલા વિદેશીઓ છે આ સંખ્યા હજુ વધી શકે છે

નવી દિલ્હી : દિલ્હીના તબલીગ જમાતના મેળાવડામાં હાજર રહેલા અને દેશભરમાં પ્રસરી ગયેલ હોય તેવા ૪૦૦ જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે જે પૈકી ૧૭૩ તામિલનાડુમાંથી,૯ આંદામાન-નિકોબારમાંથી,૪૭ દિલ્હીમાંથી,૩૩ તેલંગણામાંથી,૬૭ આંધ્રપ્રદેશમાંથી,૨૨ જમ્મુ કાશ્મીરથી અને બે પોનડેચેરીમાંથી નોંધાયાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યુ છે.

(11:39 am IST)