મુખ્ય સમાચાર
News of Friday, 3rd April 2020

દિલ્લી નિજામુદીન જમાતમાં શામેલ થયેલ વિદેશીઓ સહિત પ૭ વિરૂધ્ધ કેસ

સહારનપુરઃ ઉતર પ્રદેશના સહારનપુર જિલ્લામાં દિલ્લી નિજામુદીન જમાતમાંથી પરત આવેલ વિદેશી નાગરિક સહિત પ૭ લોકોએ કવોરનટાઇમ કરી એમના વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જિલ્લા અધિકારી અને વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ જાણકારી આપી એમણે બતાવ્યું વિદેશી ટૂરિસ્ટ વીજા પર આવ્યા અને નિયમોનું ઉલંઘન કરી ધાર્મિક આયોજનમાં હિસ્સેદારી કરી હતી. કાનૂનનું ઉલ્લંઘન કરેલ છે. ૩ વિદેશી અને એક મહારાષ્ટ્રના સહિત ૧૪ જમાતિઓ પર કેસ દાખલ થયો છે બધા ૧૩ વિદેશી કિર્ગિસ્તાનના છે.

(12:00 am IST)