મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

માતાનો મઢ, નારાયણ સરોવર, પાવાગઢ વગેરે વિકસાવાશે

ગાંધીનગરઃ રાજયમાં આવેલા ધાર્મીક ઐતિહાસીક અને પૌરાણીક મહત્‍વ ધરાવતા યાત્રાધામોના સર્વાગી વિકાસ અને યાત્રાળુઓને પ્રાથમીક સુવિધા આપવા માટેના વિવિધ કામો હાથ ધરવા રૂા. ૧પ૪ કરોડની જોગવાઇ બજેટમાં કરાઇ છે.

પાવાગઢ-માંચીના સર્વગ્રાહી વિકાસ માટે રૂા. ૩૧ કરોડના પ્રોજેકટનું આયોજન. નારાયણ સરોવર-કચ્‍છના વિકાસ માટે આગામી વર્ષોમાં રૂા.૩૦ કરોડના પ્રોજેકટનું આયોજન. શ્રી માતાનો મઢ-કચ્‍છના વિકાસનો માસ્‍ટર પ્‍લાન બનાવી આગામી વર્ષોમાં રૂા. રપ કરોડના પ્રોજેકટનુશ્રં આયોજન.

(3:46 pm IST)