મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

ભાજપ સરકારની કલ્‍યાણકારી નિતીઓ ઉપર વિશ્વાસની મહોર : અમિતભાઇ

અમદાવાદ : ગૃહમંત્રી અમિતભાઇએ ગુજરાતી નગરપાલીકા, તાલુકાપંચાયત, જીલ્લા પંચાયતમાં મળેલ જીત બદલ ટવીટ કરી જણાવેલ કે ગુજરાત સ્‍થાનીક ચુંટણીમાં ગ્રામ્‍ય વિસ્‍તારોના લોકો ખેડુતોએ ભાજપને વિજયી બનાવી સરકારની કલ્‍યાણકારી નિતીઓ ઉપર  વિશ્વાસની મહોર મારી છે. જનતાને નમન કરૂ છુ. આ વિજય ગરીબ ખેડૂત અને ગામડાના વિકાસ તથા કલ્‍યાણ માટે સમર્પિત પીએમ મોદીના નેતૃત્‍વમાં કાર્યરત ભાજપ સરકારોમાં જનતા અતુટ વિશ્વાસની જીત છે.

(2:44 pm IST)