News of Friday, 3rd February 2023
ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ થશે તો ૨૦૩૦ સુધીમાં દેશ થશે દેવાળીયો
હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર
ચંદીગઢઃ હરીયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે ચંદીગઢમાં હરીયાણા સીવીલ સચિવાલયમાં કેબીનેટ મીટીંગ કરી હતી. આ દરમ્યાન તેમણે કહયુ કે કાલે મને મળેલ એક વોટસએપ મેસેજમાં કેન્દ્ર સરકારના એક અધિકારી કહી રહયા છે કે જો જુની પેન્શન યોજના (ઓપીએસ) લાગુ થશે તો ૨૦૩૦ સુધીમાં દેશ દેવાળીયો બની જશે
(3:22 pm IST)