મુખ્ય સમાચાર
News of Friday, 3rd January 2020

કેરળમાં સીએએ વિરૂદ્ધ પ્રદર્શનમાં લાગ્‍યા નારાઃ ભારત મે જન્‍મે, ભારતમે મરેંગે, ભારતમેં રહેંગે

કોચ્‍ચિ (કેરળ) માં બુધવારના નાગરિકતા (સંશોધન) કાનૂન (સીએએ) વિરૂદ્ધ પ્રદર્શનમાં હજારા લોકો સામેલ થયા જેમાં ભારત મેં જન્‍મે, ભારત મેં રહેંગે, ઔર ભારત મેં મરેંગે ના નારા લગાવ્‍યા હતા.

પ્રદર્શનકારી મહાત્‍મા ગાંધી, બી.આર.આંબેડકર અને મૌલાના અબ્‍દુલ કલામ આઝાદની તસ્‍વીર લીધેલા હતા. આ ઉપરાંત રેલીમાં શાંતિ વ્‍યવસ્‍થા બનાવી રાખવા માટે હજારો વોલંટિયર્સ પણ રાખવામાં આવ્‍યા હતા.

(12:00 am IST)