News of Wednesday, 2nd December 2020
નીરવ મોદીની જેલ કસ્ટડી 29 ડિસેમ્બર સુધી લંબાઈ ગઈ: 7 જાન્યુઆરીએ અંતિમ સુનાવણી
નવી દિલ્હી : અબજો રૂ.ના ભાગેડુ કૌભાંડી નીરવ મોદીની જેલ કસ્ટડી લંડનમાં 29 ડિસેમ્બર સુધી લંબાઈ છે. 7 જાન્યુઆરી, 2021ના રોજ તેના ભારતને પ્રત્યાર્પણ કરવાના કેસમાં અંતિમ સુનાવણી. યોજાશે તેમ જાણવા મળે છે.
(12:00 am IST)