News of Monday, 2nd November 2020
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ અને રક્ષામંત્રી રાજનાથસિંહ વચ્ચે મુલાકાત
કેરળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને, રવિવારે નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.
આ બેઠક દરમિયાન આરીફ મોહમ્મદ ખાન અને રાજનાથ સિંહે, કેરળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી.
(1:55 pm IST)