News of Saturday, 1st August 2020
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી એ અમરસિંહના નિધન પર દુઃખ વ્યકત કર્યુ
ઇશ્વર શ્રી અમરસિંહજીની આત્માને પોતાના શ્રી ચરણોમાં શરણ આપે શ્રી અમરસિંહજીના પરિવાર પ્રતિમારી ભાવ પૂર્ણ સંવેદનાઓ હું આ દુઃખદ ક્ષણમાં એમના શોક સંતપ્ત પત્ની અને પુત્રીઓ પ્રતિ ઉંડી સંવેદનાઓ વ્યકત કરૂ છું.
(10:36 pm IST)