મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

તમિલનાડુમાં કોરોના વાયરસ સંક્રમણના ૫૮૮૧ નવા કેસ નોંધાયાઃ ૯૭ લોકોના મોત

તમિલનાડુમા સતત બીજા દિવસે શુક્રવારના કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં કમી જોવા મળી છેઅને પ્રદેશમાં કોવિડ-૧૯ના ૫૮૮૧ નવા કેસ નોંધાયા રાજયમા સંક્રમિતોની સંખ્યા વધીને ૨૪૫૮૫૯ થઇ ઇ છે. પ્રદેશમાં સંક્રમણથી ૯૭ લોકોના મોત થયા છે.

(10:10 pm IST)