News of Tuesday, 2nd March 2021
કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચે દારૂ પીવાનું માંડી વાળજો: ડો.રણજીત ગુલરીયા
એઇમ્સના વડા ડો. રણજીત ગુલરીયાએ કહ્યું છે કે કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચેના સમયગાળા દરમિયાન આલ્કોહોલ લેવાનું માંડી વાળવું હિતાવહ છે. આલ્કોહોલ ન લેવો જોઈએ. એટલીસ્ટ આ બે ડોઝ વચ્ચેના સમયગાળામાં વધુ પડતું ડ્રિન્ક લેવું હિતાવહ નથી જ. ન્યૂઝફર્સ્ટ
(10:29 pm IST)