મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

નીરવ મોદીની જેલ કસ્ટડી 29 ડિસેમ્બર સુધી લંબાઈ ગઈ: 7 જાન્યુઆરીએ અંતિમ સુનાવણી

નવી દિલ્હી : અબજો રૂ.ના ભાગેડુ કૌભાંડી નીરવ મોદીની જેલ કસ્ટડી લંડનમાં 29 ડિસેમ્બર સુધી લંબાઈ છે. 7 જાન્યુઆરી, 2021ના રોજ તેના ભારતને પ્રત્યાર્પણ કરવાના કેસમાં અંતિમ સુનાવણી. યોજાશે તેમ જાણવા મળે છે.

(9:26 pm IST)