મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

લોકમાન્ય તિલકજીની આજે ૧૦૦મી પુણ્યતિથીઃ નરેન્દ્રભાઇએ શ્રધ્ધાંજલી અર્પી

સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર અને હું તેને લઇને જ રહીશ

નવી દિલ્હી,તા.૧: ભારતની આઝાદીના સ્વતંત્રસેનાની, સમાજ સુધારક, લોકમાન્ય બાલ ગંગાધર તિલકજીની આજે ૧૦૦ મી પુણ્યતિથી નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ શ્રધ્ધાંજલી અર્પણ કરેલ. નરેન્દ્રભાઇએ જણાવેલ કે, તેમની બુધ્ધી, સાહસ, ન્યાયની ભાવના અને સ્વરાજના વિચારો સદા પ્રેરણા આપતા રહે છે.

(3:42 pm IST)